Apr 16, 2012

મૌસમીબહેન મકવાણા, ડીસા, બનાસકાંઠા.

1 comment:

  1. જીવન ભૂલભૂલામણી છે. સુઃખ અને દુઃખના દ્વંદોમાંથી પસાર થયા કરતુ હોય છે.

    નિરાશાનમાં ના ઘેરાવા માટે દુઃખોનો સામનો કરવા જેટલી બહાદુરી દાખવવી પડતી હોય છે.

    અલબત્ત, કેટલીકવાર નિરાશાઓમાં પણ ઇશ્વરીય સહાય મળતી હોય છે. ઇશ્વરની કૃપા હરપળ અને હરએક પરિસ્થિતિમાં વરસતી જ હોય છે- એવું સમજવાનો બોધ કેળવીને દુઃખો સહેવા માટેનો ઇન્કાર કરી દેવમાં શો વાંધો ?

    દુઃખ હોવું અને નુભવવું શું એ બે એક જ હોય કે અલગ અલગ ? દુઃખ અનુભવાતુ હોય ત્યારે પણ ક્યાંક ક્યાંક અગમ્ય ચેતનાનો ઝબકાર જાગી જતો હોય છે !! પછી લાગતું પણ હોય છે કે, નિરાશ થવાની જરૂર નથી હોતી..અંગત-અંગત દુઃખોના બદલે દુઃખો સહન કરવાનો ઇન્કાર; એ જ સુખ છે ? વિચારોની યાત્રા અને સ્વરૂપ શબ્દોનું.

    આશા અંગત-અંગત..

    એક રચનાનું શીર્ષક છે. Pl.visit @

    http://wp.me/pdMeq-7H

    સૂક્કા ભંઠ રણમાં રખડતી નિરાશા ઝૂરે છે,
    છતાં શંકાસ્પદ ચેતનાનો ઝબકાર જાગી જાય છે,
    ...

    .........

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.