Apr 27, 2012

પહેલા પ્રવાસના સંસ્મરણો

તારીખ ૧ લી એપ્રિલ થી ૧૨ મી એપ્રિલ 

દરમ્યાન ઉદયપુરથી 
પાલનપુર, 
વડગામ,
ડીસા, 
પાટણ, 
સિદ્ધપુર, 
મહેસાણા, 
અમદાવાદ, 
વિદ્યાનગર, 
વડોદરા, 
ભરુચ, 
બારડોલી 
અને 
તરભણ 
થઈને વલસાડ નો પ્રવાસ કર્યો.

આ દરમ્યાન ૬૫ મિત્રો સાથે વિડીયો વાર્તાલાપ કર્યા.

સૌને ત્રણ સવાલ પૂછ્યા.

૧. જીવન એટલે શું ?
૨. તમારું જીવન સરળતાથી ચાલે છે ? 
૩. તમને તમારા જીવનથી સંતોષ છે ? 

આશા છે માનવ જીવનને સમજવાનો આ પ્રયાસ તમને ગમશે.

હવે મારા સંસ્મરણો અહી મુકતો જઈશ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.